8 Feb 22 pinal patel 350 વર્ષમાં પહેલીવાર માતાના મઢમાં કોઈ મહારાણીએ ઝોળી ફેલાવી પતરી વિધિ કરી કચ્છનાં કુળદેવી મા આશાપુરાનું શ્રદ્ધાધામ માતાના મઢ બુધવારે વિવિધ ઐતિહાસિક ઘટનાક્રમનું સાક્ષી બન્યું હતું. 350…
8 Feb 22 pinal patel ચમત્કારિક ઝંડ હનુમાન દાદાનું મંદિર કે જ્યાં લોકો દૂર દૂરથી માનતા રાખવા માટે આવે છે. દરેક ભક્તોની માનતા પુરી કરે છે. હનુમાન દાદા આજે અમે તમને ગુજરાતમાં આવેલા ચમત્કારિક ઝંડ હનુમાન મંદિર વિષે જણાવીશું. આ મંદિર પંચમહાલ જિલ્લામાં…
8 Feb 22 pinal patel ચેહર માતાનું આ ચમત્કારિક મંદિર કે જ્યાં આવેલી વરખડીના દર્શન માત્રથી જ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. દેશભરમાં એવા ઘણા બધા મંદિરો આવેલા છે, અને આ દરેક મંદિરોમાં એવા ઘણા બધા રહસ્યો…
8 Feb 22 pinal patel માં મોગલના દ્વારે જેટલા પણ ભક્તો માથું ટેકવા આવે છે તે બધા જ ભક્તોના દુ:ખો દૂર કરી મનોકામના પૂર્ણ કરે છે માં… મા મોગલ ભગુડામાં શા માટે બિરાજે છે તેની પાછળ પણ એક કથા જોડાયેલી છે. અહીં…
8 Feb 22 pinal patel ભાઈ અને બહેને એક સાથે જોયેલું સપનું સાથે જ પૂરું કર્યું, જેમાં બહેન CA ની પરીક્ષામાં ભારતમાં ટોપ આવી અને ભાઈએ પણ ૧૮ માં ક્રમાંકે પાસ કરીને માતા-પિતાનું નામ રોશન કર્યું. આપણે ઘણા લોકોને જોતા હોઈએ છીએ કે સારી પરીક્ષાઓ માં પાસ થઈને સફળતા મેળવતા હોય…
8 Feb 22 pinal patel હડકાઇ માતાજીના મંદિરે દર્શને તો બધા જ લોકો ગયા હશે પણ આ એક વાત વિષે મોટા ભાગના લોકો નહિ જાણતા હોય. આપણા દેશમાં ઘણા બધા ભગવાનના મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં દર્શન કરવા માટે ભક્તો ઘણે…
8 Feb 22 pinal patel પાનરેના ડુંગર પર બિરાજમાન ત્રણ મુખવાળા માં ચામુંડાના મંદિરમાં નવરાત્રીના સમયે ગરબા ગાવાથી જ બધા ભક્તોની બધી જ મનોકામનાઓ પુરી થાય છે. દેશમાં મિત્રો ઘણા બધા ભગવાનના મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો દેવી દેવતાઓના દર્શન કરવા…
8 Feb 22 pinal patel રાજપરામાં માં ખોડિયાર સાક્ષાત બિરાજમાન છે, જે તેના દરવાજે આવતા દરેક દુખિયાના દુઃખ દૂર કરે છે. મિત્રો આજે અમે તમને રાજપરા ખોડિયાર માતાના મંદિરના પ્રાચિત ઇતિહાસ વિષે જણાવીશું કે કેમ અહીં…
8 Feb 22 pinal patel ભોજન બનાવવાથી લઈને ભોજન કરવા સુધી આ ભુલો કરવાથી બચવું જોઈએ, તો જ તમારા પર વરસશે માં લક્ષ્મીજીની કૃપા.. ઘણી વખત જોવામાં આવે છે કે આપણે પોતાનું જીવન હસી-ખુશી થી પસાર કરીએ છીએ પરંતુ…
8 Feb 22 pinal patel દડવા ગામે આજે પણ રવિ રાંદલમાતા બિરાજમાન છે, મંદિરમાં દર્શને આવતા બધા જ ભક્તોના દુઃખો મા દૂર કરે છે. આપણા દેશમાં કેટલાય દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે, આ બધા જ મંદિરો પાછળ કેટલાક જુદા જુદા…